23 જાન્યુ, 2019

*शास्त्रीय संगीतातील विविध राग और उन्हें सुनने से मिलने वाले फायदे :-*

*1) राग दुर्गा –* आत्मविश्वास बढाने वाला.

*2) राग यमन –* कार्यशक्ति बढानेवाला.

*3) राग देसकार –* उत्थान व संतुलन साधने वाला.

*4) राग बिलावल –* आध्यात्मिक उन्नति व संतुलन साधने वाला.

*5) राग हंसध्वनि–* सत्य-असत्य को परिभाषित करने वाला राग.

*6) राग श्याम कल्याण –* मूलाधार उत्तेजित करने वाला और आत्मविश्वास बढाने वाला.

*7) राग हमीर –* आक्रामकता बढाने वाला, यश-शक्ति और उर्जा निर्माण करनेवाला.

*8) राग केदार –* स्वकर्तृत्व पर पूर्ण विश्वास और भरपूर उर्जा निर्माण तथा मूलाधार उत्तेजित करनेवाला.

*9) राग भूप –* शांतता निर्माण, संतुलन साधकर अहंकार मिटाने वाला.

*10) राग अहीरभैरव –* शुद्ध इच्छा प्रेम एवं भक्तिभाव निर्माण करने वाला एवं आध्यात्मिक
उन्नति व पोषक वातावरण निर्मित कर समाधान देने वाला.

*11) राग भैरवी –* इड़ा नाड़ी सशक्त करने, भावना प्रधान, सर्व सदिच्छा पूर्ण करके प्रेम वृध्दि  करने वाला.

*12) राग मालकौंस –* अतिशय शांत-मधुर राग, प्रेमभाव निर्माण करने व संसारिक सुख
वृध्दि करने वाला.

*13) राग भैरव –* शांतवृत्ति व शुध्द इच्छा निर्माण कर आध्यात्मिक प्रगति के लिये
पोषक एवं शिवतत्व जागृत करने वाला.

*14) राग जयजयवंती –* सुख समृद्धि देने वाला, यश दायक, विशुद्धि की सभी समस्या दूर
करने की क्षमता रखने वाला.

*15) राग भीमपलासी –* सांसारिक सुख व प्रेम देने वाला.

*16) राग सारंग –* कल्पना शक्ति व कार्यकुशलता बढाकर नवनिर्मिती हेतु ज्ञान प्रदान करने, आत्मविश्वास बढ़ाकर परिस्थिति का ज्ञान देने वाला अत्यंत मधुर राग.

*17) राग गौरी –* शुध्द इच्छा, मर्यादाशीलता, प्रेम, समाधान, उत्थान इत्यादि गुणवर्धक राग.

🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

15 જાન્યુ, 2019

6 pairs of fruits that should never be mixed because they can cause death ..

1) Orange and carrot
2) Pineapple and milk
3) Papaya and lemon
4) Guava and banana
5) Orange and milk
6) Banana and lemon

You can save a life by sharing this message.
.🙏🏻🙏🏻
*ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે*.                          .                                     .
*ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે*.                                .                                     .
*ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે*.                          .                                      .
*ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે*.                          .                                     .
*ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે*.    .                                     .
*ૐ ના જાપથી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે*.                                .                                      .
*ૐ ના જાપથી ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે*.                          .                                     .
*ૐ ના જાપથી થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે*.              .                                    .
*ૐ નોસુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે*.       .                                      .
*ૐ ના જાપથી શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે*.                                 .                                       .
*ૐ ના ઉચ્ચારણથી સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય*.               .                                      .
*ૐ ના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે*.     .                                     .
*આમ રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપ ઘણાબધા રોગ મફતમાં દૂર કરી શકો છો*.                    .


💞🌹
If you have the spirit of understanding everything in a positive way,
You will enjoy each and every moment of life, whether it is pressure or pleasure 🌹💞🙏🏻🙏🏻
🙏શિક્ષકે એકવાર *એક ખીલ્લી* પાણીમાં નાખી..
તો ખીલીનું શું થયું..??
 તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર શિક્ષકે *લાકડું* નાખ્યું તો શું થયું.. ??
તે લાકડું તરવા લાગ્યું...

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??

ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી *ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..*

પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો *લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...*

શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ...

🔴  કોઈપણ રીતે,  કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે  જોડાયેલા રહેવું...

*આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ*
સમાજ રૂપી લાકડા માં જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી રહે...Good evening